વિકૃતિ-સિદ્ધાંત (strain theory)

વિકૃતિ-સિદ્ધાંત (strain theory)

વિકૃતિ-સિદ્ધાંત (strain theory) : નાનાં વલયો(rings)વાળાં એલિફેટિક (aliphatic) ચક્રીય (cyclic) સંયોજનોની ક્રિયાશીલતા અને તેમનું સ્થાયિત્ય (stability) દર્શાવતો સિદ્ધાંત. આ સિદ્ધાંત મ્યૂનિક યુનિવર્સિટીના એડૉલ્ફ વૉન બાયરે 1885માં રજૂ કર્યો હતો. બાયરે સૌપ્રથમ દર્શાવ્યું કે સમચતુષ્ફલક (regular tetrahedron)ના ખૂણા (corners) અને કેન્દ્ર (centre) વચ્ચે બનતો કોણ (angle) 109° 28´, એ સમપંચભુજ નિયમિત…

વધુ વાંચો >