વિકૃતિવાદ

વિકૃતિવાદ

વિકૃતિવાદ : સજીવોની ઉત્ક્રાંતિની સમજૂતી આપતી એક સંકલ્પના. હ્યુગો દ ફ્રિસે આ સંકલ્પના 1901માં આપી. તેમણે મેંડેલના આનુવંશિકતાના નિયમોનું સ્વતંત્ર રીતે પુન:સંશોધન કર્યું હતું. ઘણાં વર્ષોનાં પ્રયોગો અને અવલોકનો પછી તેમણે જણાવ્યું કે નવી જાતિનો ઉદભવ મંદ ભિન્નતાઓ દ્વારા થતો નથી; પરંતુ પિતૃ-સજીવમાં એકાએક ઉદભવતી અને સંપૂર્ણપણે પ્રસ્થાપિત થતી ભિન્નતાઓ…

વધુ વાંચો >