વિકિરણ (જૈવ વિજ્ઞાન)

વિકિરણ (જૈવ વિજ્ઞાન)

વિકિરણ (જૈવ વિજ્ઞાન) : આયનકારી વિકિરણ(ionising radiation)ના સજીવ તંત્ર પર થતા પ્રભાવનો અભ્યાસ. આજના પરમાણુ યુગમાં સજીવ સૃદૃષ્ટિ પર વિકિરણનો પ્રભાવ લાગવાની સંભાવના ઘણી વધી છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં વિકિરણ તકનીકીનો ઉપયોગ મુખ્યત્વે ઍક્સ-કિરણો વડે રોગોના નિદાન, પારજાંબલી કિરણો (ultraviolet rays) વડે ત્વચાની નીચે આવેલ ડી-હાઇડ્રોકોલેઝરોલનું વિટામિન ‘ડી’માં રૂપાંતર ઉપરાંત…

વધુ વાંચો >