વાસલ, સુરિન્દ્ર કુમાર (ડૉ.)
વાસલ, સુરિન્દ્ર કુમાર (ડૉ.)
વાસલ, સુરિન્દ્ર કુમાર (ડૉ.) (જ. 12 એપ્રિલ 1938, અમૃતસર) : સિદ્ધહસ્ત મકાઈ પ્રજનક, આનુવાંશિકીવિદ અને મિલેનિયમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર વિજેતા. ડૉ. વાસલે પોતાનું ઉચ્ચશિક્ષણ અને શૈક્ષણિક પદવીઓ ભારતની વિભિન્ન સંસ્થાઓમાંથી મેળવ્યું, જેમાં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન, નવી દિલ્હીથી પીએચ.ડી. સામેલ છે. એમની પ્રોફેશનલ કૅરિયર હિમાચલ કૃષિવિભાગથી શરૂ થઈ, જ્યાં એમણે…
વધુ વાંચો >