વાયુપુરાણ

વાયુપુરાણ

વાયુપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનો એક ગ્રંથ. વાયુપુરાણ એક પ્રાચીન પુરાણ છે. પુરાણોની યાદીમાં સામાન્ય રીતે વાયુપુરાણ કે શિવપુરાણને ચોથું પુરાણ માનવામાં આવે છે. કૂર્મ, પદ્મ, બ્રહ્મવૈવર્ત, ભાગવત, માર્કંડેય, લિંગ, વરાહ અને વિષ્ણુપુરાણ શિવપુરાણને ચોથું પુરાણ ગણાવે છે. વસ્તુત: વાયુપ્રોક્ત સંહિતા શિવમહાપુરાણનો ભાગ છે; પણ તે પ્રસિદ્ધ વાયુપુરાણના છઠ્ઠા ભાગ…

વધુ વાંચો >