વાયુના નિયમો

વાયુના નિયમો

વાયુના નિયમો : વાયુના જથ્થા ઉપર દબાણ, કદ અને તાપમાનથી થતી અસરોને લગતા નિયમો. માત્ર આદર્શવાયુ વાયુના આ નિયમો પાળે છે. આદર્શવાયુઓ હકીકતે કાલ્પનિક છે. તે અસ્તિત્વ ધરાવતા નથી; આથી વાસ્તવિક વાયુઓને લાગુ પડે તે માટે ઉપરના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. જો      R = વૈશ્ર્વિક વાયુ અચળાંક – J/(K…

વધુ વાંચો >