વાડિયા પૂતળીબાઈ/શ્રીમતી પૂતળીબાઈ કાબરાજી

વાડિયા પૂતળીબાઈ/શ્રીમતી પૂતળીબાઈ કાબરાજી

વાડિયા પૂતળીબાઈ/શ્રીમતી પૂતળીબાઈ કાબરાજી (જ. 1 સપ્ટેમ્બર 1864; અ. 19 જુલાઈ 1942) : ગુજરાતની લોકવિદ્યાના સંશોધન-સંપાદનના આરંભના તબક્કાનાં લેખિકા. તેમણે લોકગીત અને લોકકથાના સંપાદનનું કામ કરેલું છે. પિતા ધનજીભાઈ. પૂતળીબાઈએ એમની 17 વર્ષની વયે લેખનનો આરંભ કરીને અંત સુધી ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યની સેવા કરી હતી. ગુજરાતમાં લોકવિદ્યાકીય સંશોધન-સંપાદનનો આરંભ…

વધુ વાંચો >