વાંકાનેર આર્યહિત વર્ધક નાટક કંપની (ઈ. સ. 1889થી 1924)

વાંકાનેર આર્યહિત વર્ધક નાટક કંપની (ઈ. સ. 1889થી 1924)

વાંકાનેર આર્યહિત વર્ધક નાટક કંપની (ઈ. સ. 1889થી 1924) : જનસમાજમાં લોકરંજન સાથે ભક્તિપરંપરાને લોકમાનસમાં ઢ કરવાના શુભ હેતુથી ત્રંબૅંકલાલ દેવશંકર રાવલ (1863) અને ત્રંબૅંકલાલ રામશંકર ત્રવાડીએ (1844) ઈ. સ. 1889માં વાંકાનેરમાં સ્થાપેલી નાટ્યમંડળી શરૂઆતમાં કંપનીના મુખ્ય કવિ તરીકે નથુલાલ સુંદરજી શુક્લ હતા. એ જમાનામાં કંપનીએ આકર્ષક સન્નિવેશ, દૃશ્યપરિવર્તન સાથે…

વધુ વાંચો >