વર્મા સુરેન્દર

વર્મા, સુરેન્દર

વર્મા, સુરેન્દર (જ. 5 મે 1945, સિરસા, હરિયાણા) : હિંદી કવિ. તેમણે સંગીતમાં માસ્ટર; પીએચ.ડી., તથા સાહિત્યરત્નની પદવીઓ મેળવી. તેમણે ભારતી નિકેતન, સિરસામાં આચાર્ય તરીકે અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમણે અત્યાર સુધીમાં 11 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘છૂક છૂક ચલતી રેલ’ (1979); ‘હાથી બિલ્લી પહુંચે દિલ્લી’ (1983); ‘ઐસા હિંદુસ્તાન બને’ (1985)…

વધુ વાંચો >