વરદરાજ રાવ જી.

વરદરાજ રાવ, જી.

વરદરાજ રાવ, જી. (જ. 1918; અ. 1987) : કન્નડ સંશોધક, પંડિત અને કવિ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. (ઓનર્સ); એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. પછી કન્નડ વિભાગના અધ્યાપક તરીકે જોડાયા અને પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે કવિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી; પરંતુ હરિદાસ સાહિત્ય(હરિદાસોની રચનાઓ)ના અભ્યાસ અંગે તેમણે કરેલ સંશોધનથી તેઓ…

વધુ વાંચો >