વરદરાજન્ એમ.

વરદરાજન્, એમ.

વરદરાજન્, એમ. (જ. 1912, વેલમ, તા. તિરુપટ્ટુર, તામિલનાડુ; અ. 1974) : તમિળ લેખક. કૌટુંબિક સંજોગોને કારણે ક્લાર્કની નોકરી સ્વીકારી. ‘તમિળ વિદ્વાન’નો અભ્યાસ પાસ કરી પ્રથમ ક્રમ તથા તિરુપનાન્દલ મટ્ટ ઍવૉર્ડ મેળવ્યા. એમ.ઓ.એલ.ની ડિગ્રી મેળવી પછૈયાપ્પા કૉલેજ, ચેન્નાઈ ખાતે તમિળના પ્રાધ્યાપક નિમાયા. ત્યાં 1939થી ’61 સુધી કામ કર્યું. પછી ચેન્નાઈ યુનિવર્સિટી…

વધુ વાંચો >