લોટવાળા રણછોડદાસ ભવાનભાઈ

લોટવાળા, રણછોડદાસ ભવાનભાઈ

લોટવાળા, રણછોડદાસ ભવાનભાઈ (20મી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન) : ગુજરાતી ભાષાના આદિ પત્રકારોમાંના નોંધપાત્ર પત્રકાર. નિવાસ મુંબઈમાં. કેળવણી પણ ત્યાં જ. અંગ્રેજી શિક્ષણના પ્રભાવે સુધારાવાદી વિચારો પ્રત્યે આકર્ષાયા. સામે પક્ષે દેશની સ્વતંત્રતાના વિષયમાં પણ ઉગ્ર વિચારો ધરાવતા થયા. સુધારાવાદી વિચારોના પ્રસાર તથા રૂઢિવાદી ટીકાને ઉત્તર આપવાના હેતુથી તેમણે ‘આર્યપ્રકાશ’ નામે વર્તમાનપત્રનો…

વધુ વાંચો >