લોચન

લોચન

લોચન : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રના પ્રમુખ ગ્રંથ ‘ધ્વન્યાલોક’ પર અભિનવગુપ્ત નામના આલંકારિક આચાર્યે રચેલી ટીકા. તેનું ‘લોચન’ એ સંક્ષિપ્ત નામ છે. પૂર્ણ નામ તો ‘ધ્વન્યાલોકલોચન’ કે ‘સહૃદયાલોકલોચન’ અથવા ‘કાવ્યાલોકલોચન’ છે. આ ‘લોચનટીકા’ લેખકે પહેલાં લખેલી અને તે પછી ‘નાટ્યશાસ્ત્ર’ પર ‘અભિનવભારતી’ નામની ટીકા લખેલી; કારણ કે ‘અભિનવભારતી’માં ‘લોચનટીકા’ના ઉલ્લેખો જોવા…

વધુ વાંચો >