લોકસત્તા-જનસત્તા

લોકસત્તા-જનસત્તા

લોકસત્તા-જનસત્તા : વડોદરાનું એક જમાનાનું પ્રભાવશાળી અખબાર, જે આજેય ચાલુ છે. તેનો પ્રારંભ બીજી ડિસેમ્બર 1951ના રોજ થયો હતો. સ્થાપક બાહોશ પત્રકાર-તંત્રી રમણલાલ શેઠ. હાલ (2004) આ અખબાર વડોદરા, અમદાવાદ તેમજ રાજકોટ એમ ત્રણ શહેરોમાંથી પ્રગટ થાય છે. છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી આ અખબાર ‘લોકસત્તા-જનસત્તા’ના નામે ઓળખાય છે.…

વધુ વાંચો >