લોકઅદાલત

લોકઅદાલત

લોકઅદાલત : રાજ્ય કાનૂની સેવા સત્તામંડળોના ઉપક્રમે દીવાની અદાલતોના દરજ્જાવાળી, સંબંધિત બધા પક્ષકારોને સંતોષ થાય તેવા ઉકેલ શોધવા માટે રચવામાં આવેલી અદાલતો. કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ, 1987 હેઠળ તે રચવામાં આવતી હોય છે. પ્રચલિત ન્યાયવિતરણની પદ્ધતિની લાંબી કાર્યવાહીના કારણે અને ચુકાદાઓને પડકારવાની અપીલો-રિવિઝનો –  રિટઅરજીઓના કાનૂની પ્રબંધોના પરિણામે ન્યાયતંત્ર પર…

વધુ વાંચો >