લોંકાશાહ

લોંકાશાહ

લોંકાશાહ : જૈન ધર્મમાં લોંકાગચ્છ સંપ્રદાયના સ્થાપક. અમદાવાદમાં દશા શ્રીમાળી જૈન જ્ઞાતિના લોંકાશાહ નામના લહિયા રહેતા હતા. તેઓ જૈન શાસ્ત્રો અને ગ્રંથોની નકલ કરવાનું કામ કરતા. એ સમયે છાપખાનાંઓ ન હતાં. એટલે ગ્રંથો, શાસ્ત્રો કે પોથીઓની નકલ લહિયાઓ પાસે કરાવવામાં આવતી. કેટલાક શ્રીમંત જૈન શ્રેષ્ઠીઓ પણ પોતાના ખર્ચે ગ્રંથોની નકલ…

વધુ વાંચો >