લિંગૈયાહ ડી. (દિનકર)

લિંગૈયાહ, ડી. (દિનકર)

લિંગૈયાહ, ડી. (દિનકર) (જ. 16 ડિસેમ્બર 1939, પિહલ્લી, જિ. મંડ્યા, કર્ણાટક) : કન્નડ કવિ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ. એ. કર્યું. પછી બૅંગલોરની વિશ્વેશ્વરપુર કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ કૉમર્સમાં અધ્યાપનકાર્ય કર્યું તથા આચાર્યની ફરજ બજાવી. તેમણે 1978-81 સુધી કન્નડ સાહિત્ય પરિષદના માનાર્હ મંત્રી અને 1995થી કર્ણાટક લેખાકાર સંઘના પ્રમુખ તરીકે કામગીરી…

વધુ વાંચો >