લાવણ્યવિજયસૂરિ

લાવણ્યવિજયસૂરિ

લાવણ્યવિજયસૂરિ (જ. 1897, બોટાદ, સૌરાષ્ટ્ર; અ. 1964) : દેરાવાસી જૈન મુનિ તથા વ્યાકરણવિદ. સંસારી નામ લવજીભાઈ જીવણભાઈ બગડિયા. તેમના બાળપણ અંગેની માહિતી ઉપલબ્ધ નથી, છતાં દીક્ષા સ્વીકાર્યા પૂર્વેથી તેમનામાં જૈન ધર્મ પ્રત્યેની નિષ્ઠા તથા જ્ઞાનપિપાસા જાગ્રત થઈ હતી, જે માટે તેમની સ્વાધ્યાયપરાયણતા જવાબદાર હતી. તેમણે 1916માં રાજસ્થાનમાં સાદડી મુકામે દીક્ષા…

વધુ વાંચો >