લખિમા રાણી

લખિમા રાણી

લખિમા રાણી (1960) : કેદારનાથ લાભ દ્વારા મૈથિલી ભાષામાં રચાયેલું ખંડકાવ્ય. આ ખંડકાવ્ય 5 પર્વમાં વિભાજિત છે અને શરૂથી અંત સુધી મુક્ત કાવ્યશૈલીમાં રચવામાં આવ્યું છે. કૃતિના નામ પરથી ફલિત થાય છે કે કવિએ રાજા શિવસંગની પટરાણી લખિમાના જીવનનું ચિત્રાંકન કરવામાં પુષ્કળ કાળજી લીધી છે. લખિમા જ્ઞાનનો સાગર અને મહાન…

વધુ વાંચો >