લક્ષ્મીકાન્તમ્ બાલિજેપલ્લી

લક્ષ્મીકાન્તમ્, બાલિજેપલ્લી

લક્ષ્મીકાન્તમ્, બાલિજેપલ્લી (જ. 1881; અ. 1953) : તેલુગુ નાટ્યકાર અને નવલકથાકાર. તેમણે તેમના પિતા અને મામાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત અને તેલુગુમાં શિક્ષણ મેળવ્યું. મૅટ્રિક પાસ કરીને કર્નૂલની સબ-રજિસ્ટ્રારની કચેરીમાં હેડક્લાર્ક બન્યા. પછી ગંતુરની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં અધ્યાપન કર્યું. તેમણે 1922માં ચલાપિલ્લીના રાજા અંકિનિડુ પ્રસાદુ બહાદરના રાજ્યાશ્રય હેઠળ ગંતુર ખાતે ‘ચંદ્રિકા ગ્રંથમાલા’ની…

વધુ વાંચો >