રોશનકુમારી

રોશનકુમારી

રોશનકુમારી : ભારતનાં નૃત્યાંગના. અંબાલાનાં મશહૂર પાર્શ્વગાયિકા ઝોહરાબેગમ તથા તબલા અને પખવાજ-વાદક ફકીર અહમદનાં પુત્રી રોશનકુમારીને કથક નૃત્ય શીખવા માટે બાળપણથી પ્રોત્સાહન મળ્યું. શરૂઆતમાં તેમને કે. એસ. મોરે અને પછી જયપુર ઘરાણાના પંડિત હનૂમાનપ્રસાદ અને ગુરુ સુંદરપ્રસાદ હેઠળ તાલીમ મળી. તે પછી પતિયાલાના ગુલામહુસેનખાંએ પણ તેમને પ્રશિક્ષણ આપ્યું. કથક સાથે…

વધુ વાંચો >