રેડ્ડી, દુવ્વૂર નાગેશ્વર (ડૉ.)
રેડ્ડી, દુવ્વૂર નાગેશ્વર (ડૉ.)
રેડ્ડી, દુવ્વૂર નાગેશ્વર (ડૉ.) (જ. 18 માર્ચ 1956) : એઆઈજી હૉસ્પિટલના ચૅરમૅન. ડૉ દુવ્વૂર નાગેશ્વર રેડ્ડી તબીબી સંશોધન, કરુણા અને દર્દીની સારસંભાળમાં ઉત્કૃષ્ટતા મેળવવા માટેના અથાગ પ્રયત્નો માટે જાણીતા છે. તેઓ વિશ્વપ્રસિદ્ધ ગૅસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ છે, જેમણે ચિકિત્સીય એન્ડોસ્કોપીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવીને હજારો લોકોનાં જીવન બદલી નાખ્યાં છે અને ભારતને વિશ્વસ્તર પર…
વધુ વાંચો >