રૂપકષટ્ક

રૂપકષટ્ક

રૂપકષટ્ક : સંસ્કૃત કવિ વત્સરાજ-રચિત છ રૂપકોનો સમૂહ. આ છ રૂપકોમાં ‘કિરાતાર્જુનીય વ્યાયોગ’, ‘કર્પૂરચરિત ભાણ’, ‘રુક્મિણીપરિણય ઈહામૃગ’, ‘ત્રિપુરદાહ ડિમ’, ‘હાસ્યચૂડામણિ પ્રહસન’ તથા ‘સમુદ્ર-મંથન સમવકાર’નો સમાવેશ થાય છે. ‘કિરાતાર્જુનીય વ્યાયોગ’ નામે એકાંકી રૂપકમાં અર્જુનની તપશ્ચર્યા તથા કિરાતવેશધારી શિવ સાથેનો મુકાબલો અને છેવટે શિવકૃપાથી મહાસ્ત્રની સિદ્ધિ – એ કથાવસ્તુ નિરૂપાયું છે. ‘કર્પૂરચરિત…

વધુ વાંચો >