રુધિરસ્તંભન (haemostasis)

રુધિરસ્તંભન (haemostasis)

રુધિરસ્તંભન (haemostasis) : નસમાંથી લોહીને બહાર વહી જતું અટકાવવું તે. ઈજાને કારણે નસમાંથી લોહી બહાર વહે છે. તેને રુધિરસ્રાવ (haemorrhage) કહે છે. લોહી બહાર વહી જતું અટકે તે માટે શરીરમાં 3 પ્રકારની પ્રતિક્રિયાઓ ઉદભવે છે – (1) નસોનું સંકોચાવું, (2) ત્રાકકોષો(platelets)નું ગંઠાવું તથા (3) લોહીનો ગઠ્ઠો જામવો. ત્રણેય પ્રક્રિયાઓને શાસ્ત્રીય…

વધુ વાંચો >