રાજેશ મણિયાર

કપોલકલ્પિત વિકારો

કપોલકલ્પિત વિકારો (fictitious disorders) : જાણીજોઈને કોઈ એક શારીરિક કે માનસિક રોગનાં લક્ષણોની નકલ કરવાનો વિકાર. આવી વ્યક્તિ દર્દી તરીકે વર્તવાના ઇરાદાથી શારીરિક કે માનસિક માંદગીની નકલ કરે છે. ઘણી વખતે તેમનો પ્રાથમિક ઇરાદો હૉસ્પિટલમાં દાખલ થવાનો હોય છે. ક્યારેક આ જ તેમની જીવનપદ્ધતિ થયેલી હોય છે. આ પ્રકારનું વર્તન…

વધુ વાંચો >

ખિન્નતા

ખિન્નતા : ખિન્ન મનોદશા (depressed mood), આસપાસની વસ્તુઓમાં ઘટેલો રસ અથવા આનંદ(pleasure)માં ઘટાડો થાય એવો માનસિક વિકાર. વ્યક્તિની લાગણીઓની સ્થિતિને મનોદશા (mood) કહે છે જ્યારે તેની બાહ્ય જગતમાં વ્યક્ત થવાની ક્રિયાને અભિવ્યક્તિ (affect) કહે છે, મનોદશાના વિકારોમાં વ્યક્તિ મનોદશાની અસ્થિરતા, તેને નિયંત્રણ કરી શકવાની ભાવનાનો અભાવ તથા મહાદુ:ખ(great distress)નો અનુભવ…

વધુ વાંચો >

મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો

મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો વ્યક્તિત્વ, વર્તન, સામાજિક વાતાવરણ અને વ્યક્તિના શારીરિક બંધારણના આંતરસંબંધો અને તેમાં ઉદભવતા વિકારો. દરેક વ્યક્તિને પોતાનાં આગવાં જનીની (genetic), અંત:સ્રાવી (hormonal), પ્રતિરક્ષાલક્ષી (immunological) અને ચેતાતંત્રલક્ષી (neurological) પરિબળો હોય છે. તેને તેમનું જૈવિક પરિવૃત્ત (biological sphere) કહે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને પોતાનું માનસિક પરિવૃત્ત હોય છે;…

વધુ વાંચો >