રાજુ શાહ

તનુગંડિકાકાઠિન્ય

તનુગંડિકાકાઠિન્ય (tuberous sclerosis) : આંચકી આવવી, મનોબૌદ્ધિક ઊણપ તથા ત્વક્તૈલાર્બુદ (adenoma sebaceum) વાળો વારસાગત ઊતરી આવતો રોગ. તેને બાર્નેવિલનો રોગ પણ કહે છે. તે અલિંગસૂત્રીય પ્રભાવી (autosomal dominant) પ્રકારના વારસા રૂપે પેઢી-દર-પેઢી ઊતરી આવે છે. કપાળ અને ગાલ પર પતંગિયાની પાંખોના આકારવાળા વિસ્તારમાં નાની નાની ફોલ્લીઓ રૂપે ત્વક્તૈલાર્બુદો થાય છે.…

વધુ વાંચો >