રાજતરંગિણી

રાજતરંગિણી

રાજતરંગિણી : કાશ્મીરી શૈવ બ્રાહ્મણ કલ્હણે સંસ્કૃત ભાષામાં રચેલું ઐતિહાસિક મહાકાવ્ય. આઠ તરંગોના બનેલા આ મહાકાવ્યમાં કાશ્મીરના ઈ. પૂ. 1100 પહેલાં થયેલા રાજા ગોવિંદથી શરૂ કરી કવિ કલ્હણના સમકાલીન રાજા હર્ષ (10891101) સુધીના રાજાઓનો ઇતિહાસ આલેખાયો છે. તેમાં એકલો ઇતિહાસ નથી, ઉત્તમ કાવ્યતત્વ પણ રહેલું છે. ‘રાજતરંગિણી’ના પ્રથમ ત્રણ તરંગોમાં…

વધુ વાંચો >