રાંદેરિયા મધુકર રંગીલદાસ

રાંદેરિયા, મધુકર રંગીલદાસ

રાંદેરિયા, મધુકર રંગીલદાસ (જ. 3 એપ્રિલ 1917; અ. 7 સપ્ટેમ્બર 1990) : નવી ગુજરાત રંગભૂમિના સમર્થ અભિનેતા અને નાટ્યકાર, ગઝલકાર તથા ગદ્યલેખક. ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ.એ. થયા બાદ થોડોક સમય પત્રકારત્વને ક્ષેત્રે તથા આકાશવાણી પર ગાળ્યા પછી મુંબઈની જયહિંદ કૉલેજ તથા ભારતીય વિદ્યાભવન કૉલેજમાં અધ્યાપક તરીકે સ્થિર થયા.…

વધુ વાંચો >