રશ્મિકાંત પદ્મકાંત મહેતા

સૌર સંપ્રદાય

સૌર સંપ્રદાય : પ્રાચીન ભારતીય હિંદુ ધર્મનો પ્રત્યક્ષ સૂર્યને દેવ માનતો સંપ્રદાય. છેક વેદકાળથી ભારતમાં સૂર્યપૂજા પ્રચલિત છે. ઋગ્વેદ 10–158–1માં સૂર્યની સ્તુતિ છે. વૈદિક સૂર્યોપાસના પછીનો બીજો તબક્કો ઈરાની અસર નીચેની સૂર્યોપાસના છે. સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં બાર સૂર્યમંદિરોના ઉલ્લેખ છે. ગુજરાતમાં મૈત્રક કાળથી સૂર્યમંદિરો અને સૂર્યપ્રતિમાઓ જોવા મળે છે. સૂર્યપૂજકોનો…

વધુ વાંચો >