રયણસેહરીકહા (રત્નશેખરીકથા)

રયણસેહરીકહા (રત્નશેખરીકથા)

રયણસેહરીકહા (રત્નશેખરીકથા) : પ્રાકૃત ગદ્યપદ્યમય કથા. જયચંદ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિ તેના કર્તા. તેમણે ‘વસુપાલચરિત્ર’, ‘સમ્યક્ત્વકૌમુદી’ અને ‘વિંશતિસ્થાનકચરિત્ર’ પણ લખ્યાં છે. પંદરમી સદીના અંતમાં થયેલા આ લેખક સંસ્કૃત અને પ્રાકૃતના પંડિત હતા. ચિતોડમાં લખાયેલી ‘રયણસેહરીકહા’ની પાટણ ભંડારની પ્રતિલિપિ સં. 1512માં થયેલી છે. એટલે તેની રચના તે પહેલાં થયેલી હોવી જોઈએ. આત્માનંદ જૈન…

વધુ વાંચો >