રમેશચંદ્ર શાહ

ઘેટાં

ઘેટાં પ્રાચીન કાળથી માનવજાતિ દ્વારા હેળવવામાં આવેલું, વાગોળનારું એક પાલતુ પ્રાણી. તે ઊન, માંસ, દૂધ, ચામડું વગેરેની માનવ-જરૂરિયાતો પૂરી કરે છે. અલગ અલગ ઉત્પાદનક્ષમતા અને લાક્ષણિકતાઓ ધરાવતી ઘેટાંની ઓલાદો જનીનિક વિવિધતાનો ખજાનો છે. ભારતમાં તેની કુલ વસ્તી 4.876 કરોડ જેટલી છે; દુનિયાની ઘેટાંની કુલ વસ્તીના તે 4.20 ટકા જેટલી છે.…

વધુ વાંચો >