યોગ્યતા

યોગ્યતા

યોગ્યતા : મીમાંસા અને વ્યાકરણશાસ્ત્ર મુજબ વાક્ય થવા માટેના ત્રણ હેતુઓમાંનો એક હેતુ. એ હેતુઓમાં (1) આકાંક્ષા, (2) યોગ્યતા અને (3) સંનિધિનો સમાવેશ થાય છે. સ્વર અને વ્યંજનના સમૂહથી વર્ણ, વર્ણોના સમૂહથી પદ અને પદોના સમૂહથી વાક્ય બને છે; પરંતુ પદોના સમૂહને વાક્ય બનવા માટે તેમાં રહેલાં પદોમાં આકાંક્ષા, યોગ્યતા…

વધુ વાંચો >