યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ

યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ

યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ : સામુદ્રિક તોફાન સમયે જહાજને તરતું રાખવા અને બચાવવા માટે તેમાં ભરેલા માલમાંથી કેટલોક માલ સમુદ્રમાં ફેંકી દેવાથી તે માલના માલિકને થયેલી નુકસાની જહાજમાલિક અને બચી ગયેલા માલના માલિકો પાસેથી વરાડે વસૂલ કરવા અંગે યૉર્ક અને ઍન્ટવર્પનાં સંમેલનોમાં 1877માં બનાવેલા નિયમો. જળમાર્ગે પરિવહન કરતાં જહાજોમાં અનેક માલિકોનો માલ…

વધુ વાંચો >