યુનાની ચિકિત્સા

ઉપવાસ

ઉપવાસ ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં…

વધુ વાંચો >

યુનાની વૈદક

યુનાની વૈદક : અરબ અને યુનાન દેશોમાં પ્રચલિત વૈદક. ઇતિહાસ : ગ્રીક સમ્રાટ સિકંદર ભારતમાં આવ્યા બાદ જ્યારે ઈ. પૂ. 327માં ગ્રીસ પાછો ફર્યો, ત્યારે તે પોતાની સાથે કેટલાક આયુર્વેદના પ્રખર વૈદ્યોને લઈ ગયો હતો. સિકંદર આયુર્વેદના જ્ઞાનથી ખૂબ પ્રભાવિત હોઈ, તેણે ઍલેક્ઝાન્ડ્રિયામાં પોતાના દેશના ચિકિત્સકો અને ભારતીય વૈદ્યોને એકત્ર…

વધુ વાંચો >