મ.છો. ત્રિવેદી

ઇમારતી પથ્થર

ઇમારતી પથ્થર : ઇમારતી બાંધકામમાં વપરાતા પથ્થર. આ પથ્થર ખરબચડી સપાટી સાથે કે ઘાટ ઘડેલા સ્વરૂપે જુદી જુદી રીતે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે આવા ઇમારતી પથ્થરોનો ઉપયોગ મકાન બાંધવામાં, ઇજનેરી બાંધકામમાં તથા રસ્તા બનાવવાના કામમાં થાય છે. રેતીખડક કે ચૂનાખડક જેવા કેટલાક ઇમારતી પથ્થરો નરમ હોવાથી સારી રીતે ઘડવામાં…

વધુ વાંચો >