મ્હારાં સૉનેટ

મ્હારાં સૉનેટ

મ્હારાં સૉનેટ (1935, સંવર્ધિત-વિશોધિત બીજી આવૃત્તિ, 1953) : ગુજરાતના મૂર્ધન્ય કવિ બલવંતરાય ક. ઠાકોર-રચિત સૉનેટોનો સંચય. તેની પહેલી આવૃત્તિ 1935માં કવિ દ્વારા અને તેની બીજી આવૃત્તિ તેમના અવસાન બાદ કવિ ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થઈ હતી. એ પછી તો ઉમાશંકર જોશી-સંપાદિત આવૃત્તિનાં એકાધિક પુનર્મુદ્રણો થયાં છે. આ ઉમાશંકર-સંપાદિત…

વધુ વાંચો >