મોહનભાઈ આણંદભાઈ વાડદોરિયા

સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ કોઇમ્બતુર

સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ, કોઇમ્બતુર : શેરડી સંવર્ધન સંસ્થા. તેની સ્થાપના ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (Indian Council of Agricultural Research – ICAR), ન્યૂ દિલ્હી દ્વારા 1952માં કોઇમ્બતુરમાં થઈ હતી. આ સંસ્થામાં કૃષિવિજ્ઞાન-વિભાગ, પેશીસંવર્ધન વિભાગ, કૃષિ-વનસ્પતિશાસ્ત્ર-વિભાગ, કૃષિ-આંકડાશાસ્ત્ર-વિભાગ, વનસ્પતિદેહધર્મવિદ્યા-વિભાગ, કૃમિ-વિભાગ, કૃષિજમીન-રસાયણ-વિભાગ જેવા જુદા જુદા વિભાગો કામગીરી કરી રહ્યા છે. ભારતીય કૃષિ-અનુસંધાન પરિષદ દ્વારા…

વધુ વાંચો >