મોરોપંત

મોરોપંત

મોરોપંત (જ. 1729, પન્હાળગઢ, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. 1794) : પ્રાચીન મરાઠી પંડિત અને જાણીતા કવિ તથા ´આર્યાભારત´ કાર. તેમનું આખું નામ મોરેશ્વર રામચંદ્ર પરાડકર હતું. કાવ્ય, વ્યુત્પત્તિ, અલંકાર, વેદાંત વગેરે વિષયોનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ પન્હાળગઢથી બારામતી આવ્યા. ત્યાં પેશવાના જમાઈ સાહુકાર બાબુજી નાઇકના આશ્રિત પુરાણી નિમાયા. અહીં…

વધુ વાંચો >