મોરે સદાનંદ શ્રીધર

મોરે, સદાનંદ શ્રીધર

મોરે, સદાનંદ શ્રીધર (જ. 1952, અહમદનગર, મહારાષ્ટ્ર) : મરાઠી વિવેચક અને કવિ. તેમને વિવેચન-ગ્રંથ ´તુકારામદર્શન´ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે દર્શનશાસ્ત્ર, પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિમાં એમ.એ.ની અને દર્શનશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી. પ્રાપ્ત કર્યા બાદ 1974માં કૉલેજના વ્યાખ્યાતા તરીકે વ્યાવસાયિક જીવનનો પ્રારંભ કર્યો. 1996થી તેઓ પુણે…

વધુ વાંચો >