મોરવાણી ઢોલણ ‘રાહી’

મોરવાણી, ઢોલણ ‘રાહી’

મોરવાણી, ઢોલણ ‘રાહી’ (જ. 6 જુલાઈ 1949, અજમેર, રાજસ્થાન) : સિંધી કવિ. તેમને તેમની કૃતિ ‘અંધેરો રોશન થિયે’ માટે 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે સિંધી ભાષા અને સાહિત્યમાં એમ.એ. તથા મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અધ્યાપક રહેલા. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >