મોમિનખાન 1લો

મોમિનખાન 1લો

મોમિનખાન 1લો (મીરઝા જાફર નજમુદ્દૌલા) (ઈ. સ. 1737–1743) : ગુજરાતનો મુઘલ સૂબેદાર. જોધપુરના અભયસિંહ રાઠોડ ગુજરાતના સૂબેદાર નિમાતાં એમની સાથે મોમિનખાન ગુજરાત આવ્યો હતો. ગુજરાતની બક્ષીગીરી તથા ખંભાતનો વહીવટ એને પાછાં મળ્યાં. ખંભાતનો વહીવટ પોતાના પિતરાઈ ભાઈ ફિદાઉદ્દીનખાનને સોંપી પોતે પેટલાદ રહેતો. જોધપુરના મહારાજા અભયસિંહે ગુજરાતની સૂબેદારી પોતાના પ્રતિનિધિ રતનસિંહ…

વધુ વાંચો >