મોપલાઓનો વિદ્રોહ

મોપલાઓનો વિદ્રોહ

મોપલાઓનો વિદ્રોહ : દક્ષિણ ભારતના મલબાર પ્રદેશમાં રહેતા મુસ્લિમોનો વિદ્રોહ. ખાસ કરીને વાલવનદ અને એરંડ તાલુકાઓમાં એમની વસ્તી વધારે હતી. ઈસુની 9મી સદીમાં દક્ષિણ હિંદમાં આવનાર આરબોના તેઓ વંશજો હતા. તેઓ ઘણા ઉગ્ર અને ધર્મઝનૂની હતા. તેઓ જ્યારે ઉશ્કેરાય ત્યારે સમૂહમાં ભયંકર તોફાનો કરતા. અસહકારની ચળવળ (1920–22) દરમિયાન મલબારમાં અલીભાઈઓનાં…

વધુ વાંચો >