મોદી ચિનુ ચંદુલાલ ‘ઇર્શાદ’

મોદી, ચિનુ ચંદુલાલ, ‘ઇર્શાદ’

મોદી, ચિનુ ચંદુલાલ, ‘ઇર્શાદ’ (જ. 30 સપ્ટેમ્બર 1939, વિજાપુર) : ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. વતન કડી. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં, માધ્યમિક શિક્ષણ ધોળકા, અમદાવાદમાં. 1954માં મૅટ્રિક. ગુજરાત યુનિવર્સિટીમાંથી 1958માં ગુજરાતીઇતિહાસ વિષય સાથે બી. એ. 1960માં એલએલ. બી.; 1961માં ગુજરાતી–હિન્દી સાથે એમ. એ., 1968માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘ખંડકાવ્ય’ પર મહાનિબંધ લખી…

વધુ વાંચો >