મોતીરામજી મહારાજ

મોતીરામજી મહારાજ

મોતીરામજી મહારાજ (જ. 1886; અ. 1940) : સિદ્ધપુરના આત્મસાધક સંત. સિદ્ધપુરના બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ગુજરાતી શાળામાં વાંચવા, લખવા અને ગણવા જેટલું સામાન્ય જ્ઞાન લીધેલું. ગૃહસ્થજીવન ગાળ્યા પછી પુત્રોને સંપત્તિ સોંપી એકાકી જીવન ગાળનારા ત્યાગી સંત થયા. નજીકની હિંગળાજ માતાની ટેકરી પર પર્ણકુટી કરીને ત્યાં નિવાસ કર્યો અને આત્મસાધના કરવા માંડી.…

વધુ વાંચો >