મૈત્રેયી

મૈત્રેયી

મૈત્રેયી : વેદ અને ઉપનિષદોના સમયની બ્રહ્મવાદિની સ્ત્રી. મૈત્રેયી યાજ્ઞવલ્ક્ય ઋષિની વિદુષી પત્ની હતી. મૈત્રેય ઋષિના કુળમાં જન્મેલી હોવાથી તેને મૈત્રેયી એવા નામથી ઓળખવામાં આવે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિને પરણીને મૈત્રેયીએ સંસારનો અનુભવ સારી રીતે કર્યો. એ પછી જ્યારે યાજ્ઞવલ્ક્ય સંન્યાસ લેવા તૈયાર થયા અને પોતાની મિલકતના બે ભાગ કરી પોતાની…

વધુ વાંચો >