મેહરા પ્રાણનાથ

મેહરા, પ્રાણનાથ

મેહરા, પ્રાણનાથ (જ. 27 ઑક્ટોબર 1907, અમૃતસર; અ. 19 નવેમ્બર 1994) : ભારતીય વનસ્પતિવિજ્ઞાની. તેમણે સરકારી કૉલેજ, લાહોરમાંથી વનસ્પતિશાસ્ત્રના વિષયમાં એમ.એસસી.ની ઉપાધિ મેળવી અને પંજાબ વિશ્વવિદ્યાલયમાં તેમની કારકિર્દીનો પ્રારંભ થયો; જ્યાં પ્રા. એસ. આર. કશ્યપના સાંનિધ્યમાં વાહક અપુષ્પ અને અનાવૃત બીજધારી વનસ્પતિઓના ઉદવિકાસીય ઇતિહાસ(evolutionary history of vascular cryptogams and gymnosperm)માં…

વધુ વાંચો >