મેસ્લો અબ્રાહમ હૅરોલ્ડ

મેસ્લો, અબ્રાહમ હૅરોલ્ડ

મેસ્લો, અબ્રાહમ હૅરોલ્ડ (જ. 1 એપ્રિલ 1908, બ્રુકલિન; અ. 8 જૂન 1970, કૅલિફૉર્નિયા) : અમેરિકન મનોવૈજ્ઞાનિક તથા માનવવાદી મનોવિજ્ઞાન(humanistic psychology)ના પ્રણેતા. તેઓ મનોવિજ્ઞાનના ક્ષેત્રે તેમના ‘પ્રેરણાના શ્રેણીક્રમનો સિદ્ધાંત’ તથા ‘સ્વ-આવિષ્કારયુક્ત વ્યક્તિઓની લાક્ષણિકતાઓ’ના વર્ણન માટે ખ્યાતિ પામેલા છે. મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણવાદ અને વર્તનવાદ – એ બે પ્રવાહો પ્રચલિત હતા ત્યારે માનવવાદી અભિગમનો…

વધુ વાંચો >