મેસ્મર ફ્રાન્ઝ ઍન્ટૉન

મેસ્મર, ફ્રાન્ઝ ઍન્ટૉન

મેસ્મર, ફ્રાન્ઝ ઍન્ટૉન (જ. 23 મે 1734, ઇઝનાન્ગઅમ બોડેન્સી, ઑસ્ટ્રિયા; અ. 5 માર્ચ 1815, મેસબર્ગ, ઑસ્ટ્રિયા) : ચિકિત્સાપદ્ધતિમાં સંમોહનવિદ્યા(mesmerism)નો ઉપયોગ કરનારા ચિકિત્સક, આ પદ્ધતિના આદ્યપ્રણેતા. વૈદકીય શાસ્ત્રમાં મનશ્ચિકિત્સાના ભાગ રૂપે સંમોહનપદ્ધતિનો ઉપચાર કરવામાં આવે છે. ચિકિત્સાનો આ પ્રકાર માનસિક રોગ સાથે સંકળાયેલા વ્યાધિઓની સારવારમાં મહત્વનો ભાગ ભજવે છે. આ સારવારપદ્ધતિના…

વધુ વાંચો >