મેનાં ગુજરી (ગુર્જરી)

મેનાં ગુજરી (ગુર્જરી)

મેનાં ગુજરી (ગુર્જરી) (રજૂઆત 1955; પુસ્તકપ્રકાશન 1977) : ગુજરાતના સાક્ષર નાટ્યસર્જક અને નાટ્યવિદ રસિકલાલ છોટાલાલ પરીખ(1897–1982)-રચિત નાટક. અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ચાલતી વિશિષ્ટ સંસ્થા ‘નટમંડળ’ના ઉપક્રમે તે ભજવાયું હતું. તેનું સૌપ્રથમ પ્રકાશન 1930માં ‘પ્રસ્થાન’ માસિકમાં થયું હતું. તેનું વિષયબીજ લોકપ્રચલિત ગરબા પરથી લેવાયું છે. તેનાં કુલ 11 ર્દશ્યોમાં પ્રસંગોપાત્ત, લોકગીતો,…

વધુ વાંચો >