મૂર્તિ બચ્ચુ લચમિયાહ શ્રીનિવાસ

મૂર્તિ બચ્ચુ લચમિયાહ શ્રીનિવાસ

મૂર્તિ બચ્ચુ લચમિયાહ શ્રીનિવાસ (જ. 24 એપ્રિલ 1934) : જાણીતા સમાજસેવક. 1965થી સમાજસેવાનાં કાર્યોમાં સક્રિય રીતે જોડાયા. લાયન્સ નેત્ર હૉસ્પિટલના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે મોતિયાના કારણે 70,000થી વધુ અંધ બનેલ વ્યક્તિઓને નવી દૃષ્ટિ આપી હતી. સાડા તેર લાખ વ્યક્તિઓની આંખોના નિઃશુલ્ક સ્ક્રીનિંગનું આયોજન કરવામાં, એક આંતરરાષ્ટ્રીય નેત્ર બૅન્ક સ્થાપિત કરવામાં તેમજ…

વધુ વાંચો >